|
એક શબ્દ સંતનો તો ભલો,
પ્રવચન મૂર્ખનું તો કરે ન કોઈ કામ.
પ્રવચન એનું જો કામ કરી શકે,
તો મૂરખ, મૂરખ રહે શું કામ
Just one word from a saint is divine,
Discourse from a fool is ineffective.
If that discourse is effective,
Then a fool will not remain a fool.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|